05 March 2018

બ્રહ્મસંબંધનો ભાવાર્થ : Brahma sabandh no bhavarth

બ્રહ્મસંબંધનો ભાવાર્થ : 

ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય 

વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ 

કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે 

એવો હું જીવ, ભગવાન કૃષ્ણ (શ્રી ગોપીજન વલ્લભ) ને 

દેહ, ઈન્દ્રિય, પ્રાણ અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, 

પુત્ર, કુટુંબ, ધન, આ લોક અને પરલોક, આત્મા સહિત 

સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ ! હું તમારો છું.

No comments:

Post a Comment